બે જ રસ્તા છે.
જન્મો, કર્મ કરો અને મૃત્યુ
જન્મો, પ્રેમ કરો અને અમર થઈ જાઓ
અહીં પ્રેમનો અર્થ ઊંડાણમાં છે. આ દુનિયામાં જે જે વ્યક્તિઓ એમના મૃત્યુ બાદ પણ હજી જીવે છે તેઓ અમર છે. તેઓને નક્કી કોઈ પણ વ્યક્તિ, દેશ, વસ્તુ પ્રત્યે એટલી અદમ્ય ભાવના સાથે કર્મ કર્યું હશે કે તેઓ અમરત્વ પામી ગયાં. અને એમની ચાહમાં કરોડો લોકોની તકલીફોનું સમાધાન મળ્યું છે.
Related Articles
- કમલ
This post first appeared on Balcony Of Wisdom (સમજણ નો ઓટલો), please read the originial post: here