ગણપતિ બાપા મોર્યા મંગલ મૂર્તિ મોર્યા
હવે ગણેશોત્સવ આડે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યાર બાદ મુંબઈના ખૂણે-ખૂણે, ગલી-ગલીમાંથી આવા પ્રકારની ગુંજ સંભાળતા જ તમે ધન્ય થઇ જશો. કેમ કે જલ્દીથી એટલે કે ૫ સપ્ટેમ્બરે આવે છે મુંબઈનો સૌથી મોટો તહેવાર ગણેશોત્સવ. દેશભરના બધા લોકો ગણેશોત્સવ તહેવારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સ્વર્ગીય લોકમાન્ય તિલકે જે ઉદ્દેશથી આ તહેવારને મનાવવાની શરૂઆત કરી હતી. તેઓ આ ઉદ્દેશમાં સફળ થયા. દરેક ધર્મમાં એકતા બની રહે તેથી આ તહેવારને મોટા હર્ષ અને ઉલ્લાસ સાથે દરેક ધર્મજાતિના લોકો મનાવે છે. જો તમને વિશ્વાસ ન હોય તો આ આગળની સ્લાઈડમાં પર ક્લિક કરીને જુઓ ૧૦ તસ્વીરો....ગણપતિ બાપાના ચરણોને માત્ર એક વાર સ્પર્શ કરવાની તમન્ના
મુંબઈના ગણપતિ બાપાના ચરણોને માત્ર એક વાર સ્પર્શ કરવાની બધા લોકોને તમન્ના હોય છે.ગણપતિ બાપા અને લાખો ગણેશભક્ત
ગણેશોત્સવ પર લાખો ગણેશભક્ત મગ્ન બની જાય છે અને આનંદ ઉલ્લાસ સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરે છે.ઢોલ નગારા સાથે ભક્તો નાચગાનમાં તલ્લીન
ગણેશોત્સવ પર દેશભરના ભક્તો ઢોલ નગારા સાથે નાચગાનમાં તલ્લીન બની જાય છે.ગણપતિ બાપા માટે દીવાના બની જાય છે ભક્ત
ગણેશોત્સવ પર દરેક ભક્ત ગણપતિ બાપાના દિવાના બનીને ડાન્સ કરવા ઝૂમી ઉઠે છે.અભિનેતા સલમાન ખાન પણ પોતાના ઘરે કરે છે ગણેશજીની સ્થાપના
અભિનેતા સલમાન ખાન પણ દર વર્ષે પોતાના ઘરે ધામધૂમપૂર્વક ગણેશજીની સ્થાપના કરે છે.બાહુબલી ગણેશજીની પ્રતિમાને ઘરે લઇ જાય છે બાળકો
નાના બાળકો પણ ગણેશોત્સવ પર બાહુબલી ગણેશજીની પ્રતિમાને ઘરે લઇ જાય છે.ગણેશભક્તમાં આનંદ - ઉલ્લાસ
ગણેશોત્સવ દરમિયાન મુંબઈના ગણેશભક્તમાં આનંદ - ઉલ્લાસ છવાઈ જાય છે.મુસલમાન પણ કરે છે ગણેશજીની સ્થાપના
ગણેશોત્સવમાં દરેક ધર્મમાં એકતા બની રહે છે. જેણે લઈને મુસલમાનો પણ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરે છે.ગણેશ સ્થાપના અને વિસર્જન પર મુંબઈ રસ્તાનું દ્રશ્ય
ગણેશ સ્થાપના અને ગણેશ વિસર્જન દરમિયાન મુંબઈ રસ્તા પર માત્ર માનવ મહેરામણ જ જોવા મળે છે.મોદક, મીઠાઈ અને ફૂલબજારની હાલત
ગણેશોત્સવ દરમિયાન મોદક, મીઠાઈ અને ફૂલબજારમાં પણ પડાપડી થઇ રહેલી જોવા મળે છે.The post Mumbai ના ગણેશોત્સવની આ ૧૦ તસ્વીરો તમને મુંબઈ આવવા મજબુર કરી દેશે! appeared first on Vishva Gujarat.
Related Articles
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here