નવી દિલ્હી : તમે ગમે તેટલા પ્રમાણસર ઘરમાં ખાવાનું બનાવો, દરરોજ કઈકને કઈક તો બચી જ જતું હશે. પરંતુ તમે તેનો ઉપયોગ કરવાના બદલે બીજા દિવસે ફેંકી દો છો. એક રીપોર્ટ અનુસાર, વાસી Roti માણસો માટે બહુ જ ફયાદાકરણ સાબિત હોય છે. તમને જણાવી દઈએ કે, આ વાસી Roti ને બીજા દિવસે ખાવાથી બ્લડ પ્રેશર, એસીડીટી અને શુગર જેવી ઘણી બીમારીઓથી તમને બચાવી શકે છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છો, તો વસી રોટલી તમારા બીપીને કંટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થશે. તેના માટે જરૂરી છે કે, તમે દરરોજ સવારે ઘઉંની ૨ વાસી રોટલીને ઠંડા દૂધમાં મિક્સ કરીને ખાવ. તેનાથી તમારું બ્લડ પ્રેશર નિયંત્રિત થઇ શકે છે અને જો તમને બીપી નથી તો પણ તમને ક્યારેય થવા નહિ દે. સામાન્ય રીતે સવારનો નાસ્તો દરેક વ્યક્તિએ કરવો જોઈએ, પરંતુ ઘણી વાર ગેસ્ટ્રીક ટ્રબલ થઇ જાય છે. તેમાં પણ તમને વસી રોટલી મદદરૂપ સાબિત થઇ શકે છે. તેના માટે જરૂરી છે કે તમે ઘરેથી નીકળ્યા પહેલા સવારમાં વસી રોટલી દૂધ સાથે ખાઈ લો. તો પછી આ સમસ્યા ક્યારેય નહિ સતાવે. આ સાથે જ તમારું રાતનું ભોજન પણ ઉપયોગમાં આવી જશે. એસીડીટીનું કોઈ ટાઈમ ટેબલ નથી હોતું. તે તમને ગમે ત્યારે પરેશાન કરી શકે છે. જેનાથી તનાવ અને શુગર જેવી બીમારીઓનો સામનો કરવો પડે છે. પરંતુ જો લોકો વાસી રોટલી અને દૂધનું સેવન કરીને બહાર નીકળે છે તેમનું શુગર કંટ્રોલમાં રહે છે. તે પેટ સબંધિત કોઈ પણ સમસ્યા માટે ફાયદાકારક છે. એટલે કે, જો તમે દૂધ સાથે વાસી રોટલી ખાવ તો પેટની દરેક સમસ્યા મટી જાય છે. પરંતુ અહિયાં એક સાવધાની રાખવાની બહુ જ જરૂર છે. વાસી રોટલી ખાધા પહેલા એ વારનું પૂર્ણ ધ્યાન રાખો કે તે થોડા કલાકની જ વાસી હોય, એટલે કે રોટલી બધું વધારે વાસી ન હોય નહીતર તે તમને નુકસાન પહોચાડી શકે છે. તેથી સાવધાની સાથે તેનું પાલન કરો અને સ્વસ્થ રહો.
Related Articles
The post શું તમે વાસી Roti ફેંકી દો છો? તો તેને ફેંક્યા પહેલા જાણી લો આ મહત્વપૂર્ણ ફાયદા appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here