પ્રજાસત્તાક દિવસ સાથે જોડાયેલ તથ્યો
ભારતમાં ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ એક રાષ્ટ્રીય તહેવાર છે, જેમાં એક ભવ્ય સમારોહ થાય છે અને તે આપણા ઈતિહાસનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. કેટલાક લોકો આ દિવસે સવારે ટીવી પર પ્રજાસત્તાક સમારોહ જુએ છે અને દેશની રોનકને જુએ છે. જોકે, કેટલાક લોકો પ્રજાસત્તાક સાથે જોડાયેલ કેટલાક વિશેષ તથ્યો વિશે જાણતા નહી હોય. આ કોઈ રાષ્ટ્રીય અવકાશ દિવસ નથી પરંતુ આ દિવસ ભારતીય ઈતિહાસમાં ખાસ માનવામાં આવે છે.પ્રજાસત્તાક દિવસ સાથે જોડાયેલ તથ્યો
- આ દિવસે દેશમાં વર્ષ ૧૯૫૦ એ સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું. બ્રિટીશ શાસન દરમિયાન ૧૯૩૦ માં આ તિથીને "૧૯૩૦ ની સ્વતંત્રતાની ઘોષણા" નાં રૂપમાં જાણવામાં આવ્યો છે.પ્રજાસત્તાક દિવસ સાથે જોડાયેલ તથ્યો
- આ દિવસે દેશના પ્રધાનમંત્રી, દેશનાં હજારો જવાનોનાં સમ્માનમાં અમર જ્યોતિ પુષ્પ અર્પણ કરે છે, જે દેશની રક્ષા કરતા શહીદ થઇ ગયા.પ્રજાસત્તાક દિવસ સાથે જોડાયેલ તથ્યો
- ૨૧ ગન સેલ્યૂટ, બંદૂકો અને તોપોથી સમ્માનમાં સલામી આપે છે. આ સમ્માન તે દરમિયાન આપવમાં આવે છે જ્યારે રાષ્ટ્રપતિ, રાષ્ટ્રીય ધ્વજને લહેરાવે છે.પ્રજાસત્તાક દિવસ સાથે જોડાયેલ તથ્યો
- પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિ, બહાદુરીનો પુરસ્કાર આપે છે. વીર ચક્ર, મહાવીર ચક્ર, પરમવીર ચક્ર, કીર્તિ ચક્ર અને અશોક ચક્ર પણ આ દિવસે આપવમાં આવે છે.પ્રજાસત્તાક દિવસ સાથે જોડાયેલ તથ્યો
- ૨૯ જાન્યુઆરીએ "બીટિંગ રીટ્રીટ" હોય છે, જે પ્રજાસત્તાક દિવસનાં સમાપનનું પ્રતિક હોય છે. આ આયોજન વિજય ચોક પર હોય છે, જેમાં દેશની ત્રણેય સેનાઓ પ્રદર્શન કરે છે.પ્રજાસત્તાક દિવસ સાથે જોડાયેલ તથ્યો
- રક્ષા દળોનાં બેન્ડનું પ્રદર્શન, ૧૯૫૦ થી શરુ હતું, જ્યારે મેજર રોબર્ટ ભારતીય સેનાનો ભાગ હતા.પ્રજાસત્તાક દિવસ સાથે જોડાયેલ તથ્યો
- પ્રજાસત્તાક દિવસ પર એક ક્રિશ્ચન ધૂન "એબાઈડ વિદ મી" વાગે છે, જે મહાત્મા ગાંધીની પસંદગીની ધૂન હતી.The post શું તમે જાણો છો Republic Day સાથે જોડાયેલ કેટલાક તથ્યો વિશે… appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here