મૌલાના કલ્બે જવ્વાદે અરજી દાખલ કરી સમગ્ર દેશના અલગ-અલગ શહેરોમાં મોહરમના જુલૂસ કાઢવાની મંજૂરી માંગી હતી
મૌલાના કલ્બે જવ્વાદે અરજી દાખલ કરી સમગ્ર દેશના અલગ-અલગ શહેરોમાં મોહરમના જુલૂસ કાઢવાની મંજૂરી માંગી હતી
દરેક રાજ્યમાં અલગ-અલગ સ્થિતિ
કોરોના સંક્રમણના કારણે હાલમાં ધાર્મિક જુલૂસ કાઢવાની મંજૂરી નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સમગ્ર દેશમાં જુલૂસ કાઢવાની મંજૂરી ન આપી શકાય, કારણ કે દરેક સ્થળની સ્થિતિ અલગ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દરેક રાજ્યની હાઈકોર્ટને ત્યાંની સ્થિતિને ધ્યાને લઈ મંજૂરી આપવી જોઈએ. અરજીકર્તાએ કહ્યું કે, તેમને લખનઉમાં જુલૂસ કાઢવાની મંજૂરી આપવામાં આવે, કારણ કે શિયા સમુદાયના મોટાભાગના લોકો અહીં રહે છે. સપ્રીમ કોર્ટે તેના જવાબમાં કહ્યું કે, તેઓએ તેના માટે અલાહાબાદ હાઈકોર્ટ જવું જોઈએ.
Source link