બોલિવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચનથી તેની ફેમિલી નારાજ છે. એશ્વર્યા કંઇક એવું કરી દીધું છે જેના કારણે તેમની ફેમિલી નારાજ છે. બચ્ચન પરિવારમાં કંઈ ઠીક ચાલી રહ્યું નથી. તમને જણાવી દઈએ કે, બચ્ચન પરિવારનું નારાજ થવાનું કારણ એશ્વર્યાની આગામી ફિલ્મ 'એ દિલે મુશ્કિલ' છે. આ ફિલ્મમાં એશ્વર્યાએ રણબીર કપૂરની સાથે કેટલાક હોટ સીન શૂટ કર્યા છે. જ્યારે આ વાતની ખબર તેમના પરિવારને પડી તો તેમણે એશ્વર્યા પર નારાજગી વ્યક્ત કરી હતી. એશ્વર્યાને કહેવામાં આવ્યું કે, તે એક સારા પરિવારની વહુ છે, તેણે આવા સીન પડદા પર કરવા શોભા આપતું નથી. ત્યારબાદ એશ્વર્યાએ ડિરેક્ટર કરણ જોહરને ફિલ્મમાંથી તે સીન દૂર માટે કહ્યું હતું. કરણ જોહર આ સીન કટ કરવા માટે તૈયાર હતા નહિ, ત્યારે અમિતાભ બચ્ચન પોતે આવા સીન કટ કરવાનું કહ્યું ત્યારે કરણ જોહર તૈયાર થયા અને આ સીન કટ કરી લીધો.
Related Articles
The post OMG! એવું તો શું કર્યું Aishwarya એ કે ગુસ્સે ભરાયો બચ્ચન પરિવાર…. appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here