પ્રાચીનકાળથી જ ગાયને માતાનો દરજ્જો પ્રાપ્ત છે. ગાય ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ગાયની પૂજા કરનારને બધા દેવી-દેવતાઓના કૃપા પ્રાપ્ત થઈ જાય છે. આને લીધે જ આજે પણ ગાયની પૂજા કરવામાં આવે છે. પહેલા ગાયને ઘરમાં રાખવાનું અનિવાર્ય હતું તેની પાછળ પણ અનેક કારણ છે. - ગાય જ્યાં રહે છે ત્યાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઊર્જા સક્રિય નથી થઈ શકતી અને સકારાત્મક ઊર્જાનો વધારો થતો રહે છે. - ગાયમાંથી નિકળતી ગંધથી વાતાવરણમાં મોજુદ અનેક હાનીકારક કિટાણુ નષ્ટ થઈ જાય છે. - ગાયના દૂધથી પણ અનેક બીમારીઓમાં તે ઔષધિનું કામ કરે છે. - ગાયને ઘરમાં રાખવાથી બધા પ્રકારના જ્યોતિષિય દોષ અને વાસ્તુદોષ નષ્ટ થઈ જાય છે. - ગાયના મૂત્રમાં અનેક બીમારીમાં ઔષધીના રૂપમાં કામમાં લેવામાં આવે છે. - ગૌમૂત્રથી કેન્સરનો ઈલાજ કરવામાં આવે છે. ગાયના પ્રભાવમાં રહેનાર વ્યક્તિને ક્યારેય પણ કોઈ પણ બીમારી નથી થતી. - ગાયના ગોબરને અનેક કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે સિવાય અનેક ફાયદા છે ગાયને ઘરમાં રાખવાના. આ બધા કારણોને લીધે જ ગાયને પોતાના ઘર ઉપર રાખવી જોઈએ.
Related Articles
The post આ પશુ ઘરમાં હશે તો ક્યારેય જ્યોતિષદોષ કે વાસ્તુદોષ નહીં થાય… appeared first on Vishva Gujarat.
This post first appeared on Zika Virus Starting To Appear In U.S., please read the originial post: here